
વરાછા પટેલ સમાજ ની વાડીમાં લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતુ.લોક દરબારમાં ઝોન વન ઍસીપી અને વરાછા પીઍ હાજર રહયા હતા.આ સાથે ઉદ્યોગપતિઓ અને હીરાના વેપારીઓ પણ મોટી સંખ્યામાં લોક દરબારમાં હાજર રહયા હતા.
લોક દરબારમાં ટ્રાફિકના પ્રશ્નનો અંગે વધુ ચર્ચા થઇ હતી.દિવસે -દિવસે વરાછામાં ટ્રાફિક માથાનો દુઃખાવો બની ગયો છે. તેન હલ કરવા માટે લોક દરબારમાં ચર્ચા થઇ હતી.